Gyanvapi Case: વારાણસી કોર્ટનો મોટો ચુકાદો, જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિંદુઓ કરી શકશે પૂજા

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. ન્યુ દિલ્હી, 31 જાન્યુઆરીઃ Gyanvapi Case: છેલ્લા કેટલાય સમયથી … Read More

Sharad poonam 2022: રવિવાર અને શરદ પૂનમનો યોગ, સંધ્યાકાળે તુલસી પાસે દીવો પ્રગટાવવો અને રાતે ચંદ્રને અર્ઘ્ય આપવું

Sharad poonam 2022: કુંડળીમાં સૂર્ય ગ્રહને લગતા દોષ હોય તો ગોળ અને તાંબાના વાસણનું દાન કરો ધર્મ ડેસ્ક, 09 ઓક્ટોબરઃ Sharad poonam 2022: શરદ પૂનમ અને રવિવારનો યોગ હોવાથી આ … Read More

40 Pakistani hindus got indian citizenship: ગુજરાતમાં વસતા 40 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા મળી- વાંચો વિગત

40 Pakistani hindus got indian citizenship: આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભારતીય નાગરીકતા આપવામાં આવી અમદાવાદ, 23 ઓગષ્ટઃ40 Pakistani hindus got indian citizenship: અમદાવાદમાં વસતા  ૪૦ જેટલા … Read More

Phool kajali vrat: આજે ફુલકાજળી વ્રત, લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામના સાથે કરવામાં આવે છે આ વ્રત

Phool kajali vrat: આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 14 ઓગષ્ટઃPhool kajali vrat: આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી વ્રત … Read More

Agarwal yuvak-yuvati parichay sammelan: અગ્રવાલ યુવા યુવતી પરિચય સંમેલન 2 ઓક્ટોબરે, અમદાવાદ માં યોજાશે

Agarwal yuvak-yuvati parichay sammelan: અત્યાર સુધીમાં 305 યુવકો અને 210 યુવતી ઉપરાંત 35 છૂટાછેડા લીધેલ સુધા, વિધવા, વિધુર વગેરે બાયોડેટા આવ્યા છે જેમાં 400 થી વધુ બાયો-ડેટા આવ્યા છે અમદાવાદ, … Read More

Cloudburst near amarnath shrine: અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું, ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી

Cloudburst near amarnath shrine: હાલ સ્થાનિક વહીવટી તંત્ર ITBPની ટીમ સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાં છે નવી દિલ્હી, 08 જુલાઇ: … Read More

Vastu shastri murder case: જાણીતા વસ્તુ શાસ્ત્રીની હોટલમાં ચપ્પુ મારી થઇ હત્યા, આરોપીઓ થયા CCTV માં કેદ- જુઓ વીડિયો

Vastu shastri murder case: ચંદ્રશેખર ગુરુજીની હત્યાના બંને આરોપી મહંતેશ અને મંજુનાથની ધરપકડ કરવામાં આવી કર્ણાટક, 05 જૂનઃ Vastu shastri murder case: કર્ણાટકના હુબલી જિલ્લામાં’સરલ વાસ્તુ’ તરીકે જાણીતા થયેલા ચંદ્રશેખર … Read More

Religious festival of the month of Vaishakh: વૈશાખ મહિનામાં ધાર્મિક પર્વોની વણઝાર, આવો જાણીએ સીતા નવમી, નારદ જયંતિ અને શનિ જયંતિ વિશે

Religious festival of the month of Vaishakh: વૈશાખ સુદ પૂનમ એટલે કે શ્રી વિષ્ણુનાં બીજા અવતાર કૂર્મ જયંતિ ધર્મ ડેસ્ક, 10 મેઃ Religious festival of the month of Vaishakh: વૈશાખ … Read More

Mahamandaleshwar haricharan das ji: ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા- વાંચો વિગત

Mahamandaleshwar haricharan das ji: હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા રાજકોટ, 28 માર્ચઃMahamandaleshwar haricharan das ji: ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. બાપુના … Read More

Holashtak: 9 માર્ચથી હોળાષ્ટક શરુ, આ દિવસોમાં શુભ કાર્યો વર્જિત રહેશે, વાંચો આ દિવસોમાં શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી?

Holashtak: જ્યોતિષાચાર્ય મુજબ હોળાષ્ટકના કારણે 9 માર્ચથી લઈને 17 માર્ચ સુધી બધા જ શુભ કાર્યો વર્જિત રહેશે ધર્મ ડેસ્ક, 07 માર્ચ: Holashtak: ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમથી … Read More