Gopinath temple: ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો આ મંદિરનું રહસ્ય

Gopinath temple: કહેવામાં આવે છે કે આ મૂર્તિ એક જીવીતિ મૂર્તિ છે એટલે કે તેની અંદર શ્રી કૃષ્ણના શ્વાસ ચાલે છે. ધર્મ ડેસ્ક, 23 ફેબ્રુઆરીઃ Gopinath temple: દેશમાં એક એવું મંદિર … Read More

Putrada Ekadashi : આજે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત, વાંચો મહત્વ અને કથા

Putrada Ekadashi : હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે, પુત્રદા એકાદશીનો ઉપવાસ પોષ મહિનામાં પણ … Read More

Rathyatra 2021: 144 મી રથયાત્રાની તૈયારી શરુ, રથ નિકળનારા તમામ રસ્તા પર જનતા કરફ્યુ રહેશે- વાંચો વિગત

Rathyatra 2021: સવારે મંદિર મા પહિંદ વિધિ બાદ 6 વાગે ત્રણે રથમાં બેસી ને ભગવાન નગરચર્યા કરશે અને 1 વાગ્યા ની આસપાસ મંદિરમાં પરત ફરશે અમદાવાદ, 30 જૂનઃRathyatra 2021: અમદાવાદમાં … Read More

આવો, જાણીએ ગરુડ પુરાણ(garuda purana) અનુસારઃ મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે?

ધર્મ ડેસ્ક:garuda purana: મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે જે અટલ છે. જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. શ્રીમદ્દ ભગવત્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ … Read More

શું તમને ખબર છે કે વૈકુંઠધામ(Vaikunthdham) ક્યા આવેલુ છે? જાણો સૌથી મોટુ રહસ્ય

ધર્મ ડેસ્ક, 14 માર્ચઃ હિન્દુ ધર્મ માન્યતાઓમાં વૈકુંઠ(Vaikunthdham) જગતપાલક ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી પુણ્ય, સુખ અને શાંતિનું લોક છે.એવું માનવામાં આવે છે કે આ લોક દેવપુરુષ,મહાત્મા,ગુણી અને સજ્જનોના સતકર્મોથી પ્રાપ્ત … Read More