Vijaya Ekadashi 2024: આજે વિજયા એકાદશી, જાણો પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણ દ્વારા આ દિવસનું મહત્વ

Vijaya Ekadashi 2024: આપણા પુરાણો મુજબ સૂર્યોદય સમયની તિથિ માન્ય રાખવામાં આવતી હોવાથી અમારે અહીંયા સિડનીમાં વિજયા એકાદશી આવતી કાલે ગણાશે. Vijaya Ekadashi 2024: સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડમાં આખા વર્ષની … Read More

Kalki Avatar: ભગવાન વિષ્ણુ કળયુગમાં લેશે 24મો કલ્કિ અવતાર, જાણો તેનો જન્મ ક્યાં થશે અને સ્વરૂપ કેવું હશે?

Kalki Avatar: શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે ધર્મ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Kalki Avatar: ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી … Read More

Parma Ekadashi 2023: આ તારીખે છે અધિક માસની પરમા એકાદશી, જાણો પૂજા વિધિ…

Parma Ekadashi 2023: પરમા એકાદશીનું વ્રત 12 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે ધર્મ ડેસ્ક, 10 ઓગસ્ટઃ Parma Ekadashi 2023: સનાતન હિન્દુ પરંપરામાં એકાદશી તિથિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. એક વર્ષમાં … Read More

Papankusha ekadashi 2022: આજે પાપાંકુશા એકાદશીનું વ્રત, જાણો પૌરાણિક મહત્વ

Papankusha ekadashi 2022: પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે તે, આ એકાદશીનું વ્રત કરવાથી કઠીન તપસ્યાનું ફળ મળે છે અને મનોકામના પુરી થાય છે ધર્મ ડેસ્ક, 06 ઓક્ટોબરઃPapankusha ekadashi 2022: દશેરાના … Read More

Parivartni ekadshi 2022: આજે પરિવર્તની એકાદશી, વિષ્ણુજી અને મંગળ દેવની પૂજાનો શુભ સંયોગ

Parivartni ekadshi 2022: એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે ધર્મ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃParivartni ekadshi 2022: મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ પરિવર્તિની એકાદશી એટલે ડોલ અગિયારસ … Read More

Last day of Sravan: શિવભકિત અને કૃષ્ણભકિતના પાવનકારી શ્રાવણ માસનું આજે સમાપન

Last day of Sravan: આજે શનિવારની અમાસ જેને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે જે ઘણી શુભ છે ધર્મ ડેસ્ક, 27 ઓગષ્ટઃLast day of Sravan: દેવાધિદેવ મહાદેવ તેમજ કૃષ્ણ ભગવાનની ભકિતના … Read More

Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે, વાંચો અજા એકાદશી વ્રત કથા

Aja ekadashi: પંચાગ ભેદના કારણે અનેક જગ્યાએ 22 તો થોડી જગ્યાએ 23 ઓગસ્ટના રોજ એકાદશી વ્રત કરવામાં આવશે ધર્મ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા … Read More

Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

Janmashtami 2022: શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Janmashtami 2022: જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની … Read More

Guruvar mahatva in shravan: શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુનો અભિષેક અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થશે

Guruvar mahatva in shravan: શ્રાવણ મહિનાનો ગુરુવાર પણ એક ઉત્સવ છે, આ દિવસે ભગવાન શિવ સાથે જ વિષ્ણુજીના અભિષેકનું વિધાન છે ધર્મ ડેસ્ક, 04 ઓગષ્ટઃ Guruvar mahatva in shravan: શ્રાવણ … Read More

Devshayani Ekadashi 2022: 117 દિવસ સુધી યોગ નિદ્રામાં કેમ રહે છે ભગવાન વિષ્ણુ- વાંચો આ રોચક તથ્ય

Devshayani Ekadashi 2022:શ્રી હરિ સૂઈ ગયા પછી તમામ શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ધર્મ … Read More