ખેડૂતો માટે આનંંદની વાતઃ કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી Kisan sahay yojanaને વર્ષ ૨૦૨૧ માટે આપી મંજૂરી

રાજ્યના અંદાજે ૫૩ લાખથી વધુ કિસાનોને આ યોજના(Kisan sahay yojana)નો લાભ મળશે ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૦૦૦ ની સહાય … Read More