Kisan Credit Card: કિસાનો માટે સારા સમાચાર! હવે સબસિડીવાળી લોન મેળવવી બનશે સરળ…

Kisan Credit Card: સરકાર KCCના લાભોને વધુ વધારવા માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવશે કામની ખબર, 19 સપ્ટેમ્બરઃ Kisan Credit Card: ખેડૂતોને સરળતાથી સબસિડીવાળી લોન આપવા માટે સરકાર હવે એક … Read More

Pm kisan nidhi yojana: તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

Pm kisan nidhi yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન મોદીએ 10 … Read More

PM Kisan Tractor Yojana: હેઠળ મળી શકે છે ટ્રેક્ટરની ખરીદી પર આટલા ટકાની સબસિડી, વાંચો કેવી રીતે મળશે લાભ!

PM Kisan Tractor Yojana: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે પણ સબસિડીની શરૂઆત કરી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન ટ્રેક્ટર યોજના છે નવી દિલ્હી, 19 જુલાઇઃ PM … Read More

ખેડૂતો માટે આનંંદની વાતઃ કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી Kisan sahay yojanaને વર્ષ ૨૦૨૧ માટે આપી મંજૂરી

રાજ્યના અંદાજે ૫૩ લાખથી વધુ કિસાનોને આ યોજના(Kisan sahay yojana)નો લાભ મળશે ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૦૦૦ ની સહાય … Read More

વાંસની ખેતી(Bamboo cultivation) કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર આપશે અરડા પૈસા- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર વાંસની ખેતી(Bamboo cultivation)ને પ્રોત્સાહન આપી રહી છે. એનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. મંત્રીએ ભારતમાં વાંસની ખેતીને લઇ અવસરો અને પડકારો … Read More

પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને મળી શકે છે દર મહિને પેન્શન, ફ્રીમાં થશે રજીસ્ટ્રેશન

નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ સરકારી નોકરી કરતા લોકોની જેમ જ ખેડૂતોને પણ દર મહિને પેન્શન મળી શકે છે. તેના માટે કેન્દ્ર સરકારની એક ખાસ યોજના છે. હકીકતમાં, ખેડૂતો માટે કેન્દ્ર … Read More

કિસાન આંદોલન: સરકાર સાથે બેઠક કરતા પહેલા આજે ખેડૂતો કરશે શક્તિ પ્રદર્શન

નવી દિલ્હી, 07 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હી ખાતે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો … Read More

‘સાત પગલાં કૃષિ કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ઇ-લોન્ચીંગ

રાજ્યના લાખો ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની હરણફાળ માટે ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોન્ચીંગ એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ … Read More