ગુજરાતમાં વાવાઝોડા(cylcone)નું સંકટ વધ્યું : ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર થયું સાવધાન, માછીમારોને આપવામાં આવી ખાસ સૂચના

ગાંધીનગર, 14 મેઃ છેલ્લા કેટલાય દિવસથી હવામાન વિભાગે જાહેર કર્યુ હતું કે, વાવાઝોડુ આવવાની શક્યતા છે. તૌકત વાવાઝોડુ(cylcone)ના એલર્ટના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વાવાઝોડુ સક્રિય … Read More