Monsoon Megh Malhar Parva 2023: એકતાનગરના આંગણે ‘મોન્સૂન મેઘ મલ્હાર પર્વ 2023’ નો શુભારંભ કરાવતા સાંસદ ગીતાબેન રાઠવા

Monsoon Megh Malhar Parva 2023: રંગારંગ ઉદ્ઘાટન પરેડને ફ્લેગ ઓફ આપી સરદાર સાહેબના ટેબ્લોની ઝાંખી સહિત પ્રતિભાશાળી કલાકારોની કૃતિઓ નિહાળતા સાંસદ રાઠવા રાજપીપલા, 02 સપ્ટેમ્બર: Monsoon Megh Malhar Parva 2023: … Read More

Port Security: ભારત ટૂંક સમયમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપના કરશે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ

Port Security: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે 2047 સુધીમાં 10,000 MTPA પોર્ટ ક્ષમતા સુધી પહોંચવા માટેના આયોજનની જાહેરાત કરી રાજપીપલા, 19 ઓગસ્ટઃ Port Security: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 19મી મેરીટાઇમ સ્ટેટ્સ … Read More

G-20 Summit: સરદાર સરોવર નર્મદા બંધ નિહાળી અભિભૂત થતા વિવિધ દેશોના ડેલીગેટ્સ…

G-20 Summit: વોકલ ફોર લોકલના સૂત્રને ચરિતાર્થ કરતા એકતા મોલ, ડેમ ટોપ પરથી મા નર્મદા, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી અનહદ ખૂશી વ્યક્ત કરતા ડેલિગેટ્સ અમદાવાદ, 11 જુલાઈઃ G-20 Summit: … Read More

Chintan Shibir Second Day: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના દર્શન કર્યા

Chintan Shibir Second Day: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓએ મુલાકાત લઈ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના દર્શન કર્યા અમદાવાદ, 20 મેઃ … Read More

10th Chintan Shibir: મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો વચ્ચે વિવિધ વિષયે જૂથ ચર્ચાસત્ર યોજાયા

10th Chintan Shibir: રાજયના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ક્ષમતાવર્ધન વિષય પર જૂથ ચર્ચા યોજાઈ હતી રાજપીપલા, 20 મેઃ 10th Chintan Shibir: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર … Read More

Chintan Shibir Ektanagar: કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ સચિવ અમરજીત સિંહાનું ડેવલપમેન્ટ ઇસ્યુ વિષયક વિચારપ્રેરક પ્રવચન

Chintan Shibir Ektanagar: વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી રહ્યું છેઃ અમરજીત સિંહા અમદાવાદ, 20 મેઃ Chintan Shibir Ektanagar: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલી ચિંતન … Read More

Chintan Shibir EktaNagar: મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રુપે પ્રસ્થાન કર્યું

Chintan Shibir EktaNagar: ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં શરૂ થઈ રહી છે અમદાવાદ, 19 મેઃ Chintan Shibir EktaNagar: ચિંતન શિબિર … Read More