EPFO Pension Scheme: લોકો માટે રાહતભરી ખબર! હવે આ તારીખ સુધી પેન્શન યોજના માટે કરી શકાશે અરજી

EPFO Pension Scheme: EPFOએ હવે આ વિકલ્પ પસંદ કરવા માટે 26 જૂન ની નવી તારીખ નક્કી કરી બિજનેસ ડેસ્ક, 03 મેઃ EPFO Pension Scheme: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે  … Read More

EPFO Interest Rate Cut: કેન્દ્ર સરકારે કર્મચારીઓની ભવિષ્ય નિધિની થાપણો પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે

EPFO Interest Rate Cut: 12 માર્ચે સરકારે પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજમાં ઘટાડો કર્યો બિઝનેસ ડેસ્ક, 05 જૂનઃ EPFO Interest Rate Cut: કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2021-22 માટે કર્મચારીઓની ભવિષ્ય નિધિની … Read More

PF new rule: પી.એફના કાયદામાં થયા ફેરફાર. 15000 જેટલી કમાણી ધરાવનાર માટે આ નવો નિયમ; જાણો વિગતે

અમદાવાદ, 22 ફેબ્રુઆરી: PF new rule: દર મહિને 15,000  રૂપિયા કરતાં વધુ બેસિક વેતન વેતન મેળવે છે પણ ફરજિયાતપણે તેઓ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 (EPS-95) હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. … Read More

સરકાર PFને લઇ કરશે આ ફેરફાર, જેનાથી 40 કરોડ કર્મચારીઓને મળશે સીધો જ લાભ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે દેશભરમાં કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે અર્થતંત્રમાં થોડો સુધારો થયો છે. હવે દેશભરમાં 40 કરોડ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરવા … Read More

ईपीएफओ के साथ पंजीकृत नए प्रतिष्ठानों में लगभग 72 प्रतिशत की वृद्धि:श्रम और रोजगार मंत्रालय

ईपीएफओ पेरौल डाटा: नामांकन दरों में बढोत्‍तरी, अप्रैल 2020 के लगभग 1 लाख के मुकाबले मई 2020 में 3.18 लाख नए अभिदाता पंजीकृत ईपीएफओ के साथ पंजीकृत नए प्रतिष्ठानों में … Read More

ઇપીએફઓએ વ્યવસાય માટે ઇસીઆરની પ્રક્રિયા સરળ બનાવી

કોવિડ19 રોગચાળાના પ્રસારને નિયંત્રણમાં લેવા સરકારે જાહેર કરેલા લોકડાઉનની હાલની સ્થિતિમાં વ્યવસાયો અને ઉદ્યોગસાહસો સામાન્ય સ્થિતિમાં કામ કરવા સક્ષમ નથી તથા તેમણે કર્મચારીઓને પગાર સાથે જાળવી રાખવા છતાં તેમની કાયદેસર બાકી નીકળતી ચુકવણીને કારણે તેઓ લિક્વિડિટી/રોકડની ખેંચનો સામનો કરી રહ્યાં છે. ઉપરોક્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ઇપીએફ અને એમપી ધારા, 1952 અંતર્ગત પૂર્તતાની પ્રક્રિયાને વધારે સરળ કરવા માસિક ઇલેક્ટ્રોનિક-ચલણ કમ રિટર્ન (ઇસીઆર)નું ભરણું ઇસીઆરમાં કાયદેસર પ્રદાનની ચુકવણીથી અલગ છે. હવે કંપનીઓ ઇસીઆર ભરી શકશે અને એ પણ એની સાથે પ્રદાનની ચુકવણી કર્યા વિના. કંપનીઓ ઇસીઆર ફાઇલ કર્યા પછી ચુકવણી કરી શકે છે. કાયદા અને યોજનાઓ હેઠળ ઉપરોક્ત ફેરફાર કંપનીઓ અને કર્મચારીઓની સુવિધા વધારશે. કંપની દ્વારા સમયસર ઇસીઆરનું ભરણું કંપનીનો નિયમોના પાલનના આશયનો સંકેત છે, જેથી જો કંપની સરકાર દ્વારા જાહેર થયેલા વધારાના સમયની અંદર બાકી નીકળતી રકમની ચુકવણી કરશે, તો દંડ નહીં થાય. વળી ઇસીઆરનું સમયસર ભરવું કંપનીઓ અને કર્મચારીઓના પ્રદાનનાં હિસ્સાને જમા કરવામાં મદદ કરશે, જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ અંતર્ગત લાયકાત ધરાવતા સંકુલોમાં ઓછી કમાણી કરતાં કામદારોના ઇપીએફ ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા પગારનો 24 ટકા હિસ્સો છે. ઇસીઆરનો હાલનો ડેટા નીતિગત આયોજનમાં તથા વ્યવસાયોને વધારે રાહત આપવા નિર્ણય લેવામાં મદદરૂપ પણ થશે તથા ઇપીએફના સભ્યો પર રોગચાળાની નુકસાનકારક અસર થશે.