સત્તાના મદમાં ભાન ભુલેલ સરકાર તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ:પરેશ ધાનાણી

• સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ.• ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા.• વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના ૨૫ … Read More

નેશનલ હાઇવે લગત ખેડુતોના પ્રશ્ર્નોના સુખદ ઉકેલ માટે દ્વારકામાં તાકીદની મીટીંગ યોજતા સાંસદ પૂનમબેન માડમ

અહેવાલ:જગત રાવલ, જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ને લગત ખેડૂતોના પ્રશ્ર્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંસદસભ્ય પૂનમબેન માડમએ તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્ર્નો ના સુખદ … Read More

ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ … Read More

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More

ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

કાયાવરોહણની ખેડૂત માર્ગદર્શન સભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યા ખુશી ખબર ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં … Read More

ગુજરાતમાં ૭૫ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ:પાણી પુરવઠા મંત્રીશ્રી

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો             રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા સ્થિત એ.પી.એમ.સી. ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. … Read More

સંપૂર્ણ ઓર્ગેનીક ખેતીથી આશરે ૧૧ લાખની વાર્ષિક ઉપજ મેળવતા ધ્રોલના ખેડૂત દંપતિ

 ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ધ્રોલના ખેડૂત દંપતિ જીજ્ઞેશભાઇ અને દિપ્તિબેન પરમાર   ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ધ્રોલના ખેડૂત દંપતિ જીજ્ઞેશભાઇ અને દિપ્તિબેન પરમાર   “જશોદા ફાર્મ” નામ હેઠળ સ્વયં ખેતપેદાશો … Read More

ગયા વર્ષે થયેલા પાક વાવેતર કરતા આ વર્ષે ૧૪૫૭૧ હેકટર વધુ વાવેતર

ખરીફ મોસમ: ગયા વર્ષે ૧૫ મી ઓગસ્ટની આસપાસના સમયગાળામાં થયેલા પાક વાવેતર કરતા આ વર્ષે ૧૪૫૭૧ હેકટર વધુ વાવેતર વડોદરા જિલ્લાની ખેતીલાયક કુલ જમીન પૈકી ૧૭૫૮૬૮ હેકટર જમીનમાં ખેડૂતોએ કર્યું … Read More

आरसीएफ ने कृषक समुदाय को उर्वरकों की उपलब्धता सुनिश्चित की

कोविड-19 के चुनौतीपूर्ण समय में भी आरसीएफ ने कृषक समुदाय को उर्वरकों की उपलब्धता सुनिश्चित की है आरसीएफ ने खरीफ मौसम के लिए दो लाख एमटी से अधिक आयातित उर्वरक … Read More