Natural Agriculture: રાજયપાલની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Natural Agriculture: જન્મદિવસ તેમજ વર્ષગાંઠ જેવા અવસરે એક વૃક્ષ અવશ્ય વાવીએ ગીર સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural Agriculture: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, … Read More

Cleanliness campaign: કૃષિ વિજ્ઞાન કેંદ્ર ગીર સોમનાથ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાઇ

Cleanliness campaign: ૬૦૦થી વધુ લોકોને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા. ગીર સોમનાથ, 31 ઓક્ટોબર: Cleanliness campaign: સમગ્ર ભારતમાં આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવ અંતર્ગત બીજી ઓક્ટૉબર ૨૦૨૨થી દેશના રાષ્ટ્ર્રપિતા એવા … Read More

Fire in residential area: વેરાવળના રહેઠાણ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ થઇ

Fire in residential area: સમયસર ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો, કોઇને જાન હાનિ થઇ નથી વેરાવળ, 15 ઓક્ટોબરઃ Fire in residential area: ગઇકાલે રાત્રે … Read More

CM Tree plantation: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટના ૧૧ લાખ વૃક્ષોના વાવેતરના સંકલ્પમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

CM Tree plantation: સોમનાથ મંદિર ટ્રસ્ટે ગીર સોમનાથ જિલ્લામાં વિશેષ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ૧૧ લાખ વૃક્ષોરોપણનો સંકલ્પ લીધો અમદાવાદ, ૨૬ જાન્યુઆરી: CM Tree plantation: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ … Read More

cyclone effect in gujarat:વાવાઝોડામાં ગુજરાતના 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ 12 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઇ..!

ગાંધીનગર, 19 મેઃcyclone effect in gujarat: વાવાઝોડા તાઉતેએ ગુજરાતના ૧૨ જીલ્લામાં વધારે તારાજી સર્જી છે.બુધવારે ગાંધીનગર સ્થિત એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૪૫ લોકોએ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા … Read More