Girnar parikrama: ગીરનાર ખાતે 400 સાધુ-સંતો જ કરી શકશે પરિક્રમા, સામાન્ય લોકો નહીં લઇ શકે ભાગ

Girnar parikrama: આજે જૂનાગઢ જિલ્‍લા કલેકટર રચિત રાજ દ્વારા લીલી પરિક્રમા અંગે સતાવાર જાહેરાત કરાઇ જૂનાગઢ, 11 નવેમ્બરઃ Girnar parikrama: દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા … Read More