Puri rathyatra: સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરી સિવાય અન્ય સ્થળોએ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની અરજી ફગાવી- વાંચો શું છે મામલો?

Puri rathyatra: રાજ્ય સરકારે કહ્યું ઓરિસ્સાના અન્ય શહેરોમાં અને ગામોમાં રથયાત્રાની મંજૂરી નહિ આપવાથી લોકોની આસ્થા પ્રભાવિત નહિ થાય નવી દિલ્હી, 06 જુલાઇઃPuri rathyatra: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બરીપ્રાદામાં ભગવાન … Read More

E-gram: પંચાયત ગ્રામ વિકાસ વિભાગના ઇ-ગ્રામના વધુ ૨૫૦ કેન્દ્રો પર આધાર નોંધણી અને આધાર સુધારા માટે UIDAI ની સેવાઓ ઉપલબ્ધ થશે

E-gram: પંચાયત ગ્રામ વિકાસ વિભાગના ACS વિપુલ મિત્રાની અધ્યક્ષતા હેઠળ તાજેતરમાં એકઝીકયુટીવ કમિટિની મીટીંગ મળેલ અમદાવાદ, 06 જુલાઇઃ E-gram: ઇ-ગ્રામ કેન્દ્રો પર ડિજિટલ સેવા સેતુની 55 ઓનલાઇન સેવાઓ જે ૫૦૦૦ … Read More

New rules driving license: માર્ગ અને પરિવહન મંત્રાલયએ આ નિયમોમાં કર્યો ફેરફાર, RTO માં નહીં આપવો પડે ડ્રાઇવિંગ ટેસ્ટ- વાંચો વિગત

New rules driving license: ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમ 1લી જુલાઇથી લાગુ થઇ, જે એવાં ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરોને જ કામ કરવાની પરવાનગી આપશે નવી દિલ્હી, 04 જુલાઇઃ New rules driving license: … Read More

Gujarat corona update: કોરોનાના નવા 76 નવા કેસ નોંધાયા, રાજ્યનો રિકવરી રેટ 98.47 એ પહોંચ્યો

Gujarat corona update: રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 272 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇનવર્કર્સને પ્રથમ ડોઝ અને 10453 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે ગાંધીનગર, 03 જુલાઇઃ Gujarat corona … Read More

Download Aadhaar: આ લિંક પર ક્લિક કરીને આપ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે, યુઆઈડીએઆઈએ કરી જાહેરાત- જુઓ વીડિયો

Download Aadhaar: યુઆઈડીએઆઈએ આધારા કાર્ડનું નવી ફિચર લોન્ચ કર્યુ છે, જેને માસ્ક્ડ આધારા કાર્ડ નામ આપવામાં આવ્યુ છે નવી દિલ્હી, 30 જૂનઃ Download Aadhaar: આધાર કાર્ડ એવુ ઓળખ પત્ર છે … Read More

covid vaccine for kids: બાળકો માટે સપ્ટેમ્બર સુધીમાં આવશે આ ત્રણ રસી, 12થી 18 વર્ષથી વય જૂથના બાળકોને અપાશે વેક્સિન

covid vaccine for kids: કેન્દ્રના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો એન.કે. કહ્યું કે ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગયા છે અને સરકાર જુલાઈના અંત કે ઓગસ્ટ સુધીમાં આ રસી 12-18 વર્ષની … Read More

મધ્યપ્રદેશમાં ગજબનો ગોટાળો: મનરેગા(marega yojana) હેઠળ દીપિકા પાદુકોણ અને જૅક્લીન ફર્નાન્ડીઝ પણ કરે છે મજૂરી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 25 જૂનઃ મધ્યપ્રદેશમાં ભાજપના શિવરાજસિંહની સરકારના રાજમાં સિનેમા જગતની જાણીતી અભિનેત્રીઓ પણ મનરેગા (marega yojana) હેઠળ એક તળાવનું ખોદકામ કરે છે. ખારગોન જિલ્લાના ઝિરણિયા જિલ્લા પંચાયતના પીપરખેડ ગામે … Read More

46 વર્ષ પહેલા આજના દિવસે જ ઈન્દિરા ગાંધીએ દેશમાં લાગુ કરેલી કટોકટી(emergency)ને યાદ કરી, PMમોદી કહ્યું- ‘કોંગ્રેસે દેશના લોકતાંત્રિક ચરિત્રને કચડ્યું હતું!’

નવી દિલ્હી, 25 જૂનઃ દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975ના વર્ષમાં દેશમાં કટોકટી(emergency) લાગુ કરી હતી તેની આજે વરસી છે. આ પ્રસંગે દેશના અનેક દિગગ્જ નેતાઓ નિવેદન આપી રહ્યા છે. … Read More

Gujarat Corona Update: ગુજરાતે કોરોના 138 નવા કેસ નોંધાયા, 3 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર, 23 જૂનઃGujarat Corona Update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં(Gujarat Corona Update) છેલ્લા 24 કલાકમાં 138 … Read More

પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદી(Prahlad modi)એ રાજ્ય સરકારને આપ્યુ અલ્ટીમેટમ, જો તુવેરદાળની વ્યવસ્થા નહી થાય તો…- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 23 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઇ પ્રહલાદ મોદી(Prahlad modi)એ સરકારને તુવેરદાળને લઇને અનેક વખત રજૂઆત કર્યા બાદ હવે ઇમેઇલ કરીને અલ્ટીમેટમ આપ્યું છે. દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર … Read More