ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી

મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ … Read More

માતાના દૂધ થી વિવિધ કારણોસર વંચિત ૭૬૪ નવજાત શિશુઓને મળ્યું આરોગ્યનું વરદાન

વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશેષ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્થાપિત માતૃ દૂધ બેંકમાં પ્રથમ દસ મહિના દરમિયાન ૨૨૮૯ ધાત્રી માતાઓએ ૨.૧૩ લાખ મિલીલીટરથી વધુ અમૃત સમાન માતૃ દૂધનું કર્યું દાન સંકલન:બી.પી.દેસાઈ નાયબ … Read More

સુરત સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની બહેનોકોરોનાગ્રસ્ત ભાઇઓને રક્ષાસુત્ર બાંધશે

સારા સ્વાસ્થ્ય અને જીવનરક્ષાની કામના સાથે સરકારી નર્સિંગ કોલેજ સુરતની વિદ્યાર્થીની બહેનો સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત ભાઇઓને રક્ષાસુત્ર બાંધશે – રિપોર્ટ:પરેશ ટાપણીયા  સુરત:શુક્રવાર:પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોય અને બહેન ભાઇ એકબીજાને જરૂરથી … Read More

સુરત જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું

સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જુલાઈ-૨૦માં ૧,૯૭,૨૫૯ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુંઃ કોરોનાના કપરા દિવસ દરમિયાન અનાજ પુરવઠો અમારા માટે સંજીવની સમાન બની રહેશે: લાભાર્થી … Read More

અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે સરકાર

મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય ગુજરાતમાં ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી પ૦૦ રૂપિયા દંડ લેવાશે નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે … Read More

BIG BREAKING:1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓ ને 500 રૂપિયા નો દંડ થશે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો ને તેમજ જાહેર માં થૂકનારા લોકો, વ્યક્તિઓ ને 500 રૂપિયા નો દંડ કરવાનો નિર્ણય … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More

गुजरात के गांधीनगर जिले में केवीआईसी ने 100  कुम्हारों को प्रशिक्षित किया और उनके बीच 100  इलेक्ट्रिक चाक और 10 ब्लन्जर मशीनें वितरित की हैं।

कुम्हार समुदाय को सशक्त बनाना समावेशी विकास की दिशा में बड़ा कदम है : श्री अमित शाह 24 JUL 2020 by PIB Delhi केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने … Read More

आणंद, गुजरात में विश्व स्तरीय अत्याधुनिक शहद परीक्षण प्रयोगशाला का शुभारम्भ

सरकार ने एकीकृत बागवानी विकास मिशन और राष्ट्रीय मधुमक्खी पालन मिशन के अंतर्गत मधुमक्खी पालन को बढ़ावा देने के लिए कई गतिविधियों का किया है संचालन – श्री नरेंद्र सिंह … Read More

અંબાજી માં રાખડીઓ ના સતત ભાવ વધારા ને લઈ વેપારીઓ માટે કોરોના કાળ માથા ના દુખાવા સમાન બન્યું

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી, બનાસકાંઠા અંબાજી 24 જુલાઈ:રક્ષાબંધન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડી ના વ્યાપાર ઉપર કોરોના ની મોટી અસર જોવા મળી રહી છે જ્યાં બજારો … Read More