Lion habitat: માત્ર ગીર નહીં, હવે બરડો પણ સિંહ નિવાસ : બરડામાં `વનરાજ’ : હાલ બરડામાં પાંચ સિંહ

Lion habitat: વન સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાજેતરમાં કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવ સાસણ ગીરની મુલાકાતે આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેકટ એવા ધ લાયન પ્રોજેકટ અંગે ચર્ચા કરી … Read More

Ek sathe 7 sinh jova madya: ગીર જંગલમાં કૃત્રિમ પાણીના કુંડ પર તરસ છિપાવતો એક સાથે 7 સિંહ જોવા મળ્યા

Ek sathe 7 sinh jova madya: એક સાથે સાત સિંહ જોવા મળ્યા ગીર જંગલમાં કૃત્રિમ પાણીના કુંડ પર તરસ છિપાવતો સિંહ પરિવાર કેમેરામાં કેદ થયો પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા વર્ષ … Read More

Gujarat High Court said about lions: ગુજરાત હાઇકોર્ટે ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો આપ્યો નિર્દેશ- વાંચો વિગત

Gujarat High Court said about lions: ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે શુક્રવારે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, સિંહ-સિંહણને શાંતિથી જીવવા દો, શા માટે હેરાન … Read More

Lion awareness: એશિયા ખંડની શાન સોરઠના સાવજ-સિંહના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રીનું આહવાન

Lion awareness: રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ-રાજ્યમાં સિંહ વધીને ૬૭૪ થયા એશિયાઇ સિંહના સંરક્ષણને અગ્રતા આપી પ્રધાનમંત્રીએ લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે ગુજરાત સરકારે સિંહોના આરોગ્ય સંરક્ષણ … Read More

World Lion Day: પ્રધાનમંત્રીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તે સૌને શુભેચ્છા પાઠવી

World Lion Day: “સિંહ રાજસી અને સાહસી છે. એશિયાટિક સિંહનું ઘર હોવાનો ભારતને ગર્વ છે: પ્રધાનમંત્રી દિલ્હી, ૧૦ ઓગસ્ટ: World Lion Day: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ … Read More

Sasan Gir: જુનાગઢ ના સકરબાગ ઝુ તથા સાસણ ગીર ના સફારી પાર્ક દેવળિયા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી

Sasan Gir: સાસણ ગીર ના સફારી પાર્ક જુનાગઢ સકરબાગ ઝૂ વગેરે જગ્યાએ લોકો મોટા પ્રમાણમાં ફરવા આવી રહીયા છે અહેવાલ: અનિલ વનરાજ અમદાવાદ, ૦૬ જુલાઈ: Sasan Gir: કોરોના કેસમાં ધટાડો … Read More

તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો(missing lions) ગુમ થયા અંગે વન વિભાગની સ્પષ્ટતા- વાંચો શું છે મામલો?

કોઈ પણ સિંહો (missing lions)ગુમ થયા નથી, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામતઃ વન્યપ્રાણી વર્તુળ, મુખ્ય વન સંરક્ષક, જુનાગઢ વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી … Read More

રાજ્યમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો: મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ નિમિત્તેમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા CM ડેશબોર્ડના માધ્યમથીગીર જંગલના કર્મયોગીઓ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી … Read More