Important news for professors: અધ્યાપકો માટે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ કહ્યું- કોલેજો તથા યુનિ.ઓના અધ્યાપકોને સીસીસી અને હિન્દી પરીક્ષા માંથી મુક્તિ

Important news for professors: તા. ૧-૧-૨૦૨૩થી પ્રમોશન માટે પાત્રતા ધરાવતા અધ્યાપકોએ આ પરીક્ષા પાસ કરવાની રહેશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અંદાજિત ૩૫૦૦થી વધુ અધ્યાપકોને લાભ : પ્રમોશન માટે કેરિયર … Read More