Indroda Nature park: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાન ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસમાં મુક્ત વિહરતા નિહાળી શકાશે

Indroda Nature park: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાન ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસોનું લોકાર્પણ વન મંત્રી ગણપતસિંહ વસાવા અને રમણભાઇ પાટકરના હસ્તે કરાયું ‍ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં … Read More