Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય

Rathyatra 2021: ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી અમદાવાદ, 08 જુલાઇઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા … Read More

Puri rathyatra: સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરી સિવાય અન્ય સ્થળોએ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની અરજી ફગાવી- વાંચો શું છે મામલો?

Puri rathyatra: રાજ્ય સરકારે કહ્યું ઓરિસ્સાના અન્ય શહેરોમાં અને ગામોમાં રથયાત્રાની મંજૂરી નહિ આપવાથી લોકોની આસ્થા પ્રભાવિત નહિ થાય નવી દિલ્હી, 06 જુલાઇઃPuri rathyatra: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બરીપ્રાદામાં ભગવાન … Read More

Jagannathji mameru: સરસપુર ભગવાન જગન્નાથજી નું મામેરું ના કરો દર્શન

Jagannathji mameru: શ્રી રણછોડરાયજી મંદિર (જગન્નાથજી નું મોસાળ) સરસપુર. જય રણછોડ…. જય જગન્નાથ…. જય રણછોડ… જય જગન્નાથ… મામેરા ના દર્શન આ પણ વાંચો…Dholera airport: આટલા કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુગલ … Read More

Jagannath jalyatra: સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ

Jagannath jalyatra: આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી “જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સેવાનું ત્રિ-સંગમ” જગન્નાથ મંદિરમાં ભક્તોની ભક્તિ સાથે … Read More