Histrory of ahmedabad rathyatra: જાણો અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ, ક્યારે અને કેવી રીતે શરુ થઇ આ પરંપરા

Histrory of ahmedabad rathyatra: 139 વર્ષથી ચાલી આવતી આ પરપંરાના અતિતની ઝાંખી કરાવતો વિશેષ અહેવાલ ધર્મ ડેસ્ક, 12 જુલાઇઃ Histrory of ahmedabad rathyatra: દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની … Read More

CM Jagannath Aarti: રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ અમદાવાદના સુપ્રસિધ્‍ધ જગન્‍નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન આરતી કરતાં મુખ્‍યમંત્રી

CM Jagannath Aarti: ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથના કૃપા આશિષ વરસતા રહે: મુખ્યમંત્રી અમદાવાદ, ૧૧ જુલાઈ: CM Jagannath Aarti: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન … Read More

Netrotsav vidhi: ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવવિધિ અને ધ્વજારોહણમાં જોડાયા અમદાવાદ, 10 જુલાઇઃ Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજીના મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ … Read More

Rathyatra: આવતી કાલે સવારના આઠ વાગ્યે યોજાશે નેત્રોત્સવ વિધિ- વાંચો વિગત

Rathyatra: ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે અમદાવાદ, 09 જુલાઇઃRathyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. … Read More

Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય

Rathyatra 2021: ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી અમદાવાદ, 08 જુલાઇઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા … Read More

Ahmedabad Rathyatra: આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે આજે સૌથી મહત્વનો નિર્ણય કર્યો, ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યુ સૂચન

Ahmedabad Rathyatra: આજે રથયાત્રાના આયોજન અંગે કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ અમદાવાદ, 07 જુલાઇઃ Ahmedabad Rathyatra: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ભક્તોથી લઇને … Read More

Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ

Rathyatra 2021: સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી ધર્મ ડેસ્ક, 03 જુલાઇઃRathyatra 2021: રથયાત્રા … Read More

Rathyatra 2021: 144 મી રથયાત્રાની તૈયારી શરુ, રથ નિકળનારા તમામ રસ્તા પર જનતા કરફ્યુ રહેશે- વાંચો વિગત

Rathyatra 2021: સવારે મંદિર મા પહિંદ વિધિ બાદ 6 વાગે ત્રણે રથમાં બેસી ને ભગવાન નગરચર્યા કરશે અને 1 વાગ્યા ની આસપાસ મંદિરમાં પરત ફરશે અમદાવાદ, 30 જૂનઃRathyatra 2021: અમદાવાદમાં … Read More

Bharuch crime branch: ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દેરોલ ચોકડી નજીકથી પિસ્તોલ અને કારતૂસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

Bharuch crime branch: હાલ રથયાત્રા સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લો ગેરકાયદેસર હથિયાર મુક્ત બને એ માટે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામા આવી હતી. … Read More