CM Jagannath Mandir Puja: રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી

CM Jagannath Mandir Puja: ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી ગાંધીનગર, 19 જૂનઃ CM Jagannath Mandir Puja: ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ … Read More

145th Rath yatra start with jalayatra 2022: ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો જળયાત્રા સાથે શુભારંભ, ભગવાન આજથી 15 દિવસ સરસપુર ખાતે મોસાળની મહેમાનગતી માણશે

145th Rath yatra start with jalayatra 2022: સરસપુરના રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે આજે સરસપુર ખાતે સાંજે 5:00 કલાકે આંબેડકર હોલથી ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાનને મોસાળમાં લાવવામાં આવશે અમદાવાદ, … Read More

Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય

Rathyatra 2021: ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી અમદાવાદ, 08 જુલાઇઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા … Read More

Jagannathji mameru: સરસપુર ભગવાન જગન્નાથજી નું મામેરું ના કરો દર્શન

Jagannathji mameru: શ્રી રણછોડરાયજી મંદિર (જગન્નાથજી નું મોસાળ) સરસપુર. જય રણછોડ…. જય જગન્નાથ…. જય રણછોડ… જય જગન્નાથ… મામેરા ના દર્શન આ પણ વાંચો…Dholera airport: આટલા કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુગલ … Read More

Rathyatra 2021: 144 મી રથયાત્રાની તૈયારી શરુ, રથ નિકળનારા તમામ રસ્તા પર જનતા કરફ્યુ રહેશે- વાંચો વિગત

Rathyatra 2021: સવારે મંદિર મા પહિંદ વિધિ બાદ 6 વાગે ત્રણે રથમાં બેસી ને ભગવાન નગરચર્યા કરશે અને 1 વાગ્યા ની આસપાસ મંદિરમાં પરત ફરશે અમદાવાદ, 30 જૂનઃRathyatra 2021: અમદાવાદમાં … Read More

Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાના કરો દર્શન, જુઓ એક પછી એક પૂજાવિધિની તમામ તસ્વીરો

યોગેશ ધોળકિયા દ્વારા ક્લીક કરવામાં આવેલી જુઓ ભગવાન જગન્નાથની તસ્વીરો અમદાવાદ, 24 જૂનઃJalyatra Photos: ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી … Read More

Rathyatra 2021: કોરોના કાબુમાં આવતાં જ મંદિરના ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી!

અમદાવાદ, 03 મેઃRathyatra 2021: અમદાવાદ શહેરમાં આગામી 12 જુલાઈએ અષાઢી બીજે રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે … Read More

આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા(Rath pooja) કરવાની વિધિ થઇ, રાજ્યગૃહમંત્રી રહ્યાં હાજર

અમદાવાદ, 14 મેઃRath pooja: આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા કરવાની વિધિ કરાઈ હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન(Rath pooja) કરવામાં આવ્યુ હતું. … Read More