Khwaja Ahmed Abbas: જેમણે ગાંધીજીને તેમનો સિનેમા અંગેનો અભિપ્રાય બદલવા કહ્યું તેવા ખ્વાજા અહેમદ અબ્બાસ

ગાંધીજીને ફિલ્મો માટે ઝાઝો પ્રેમ નહોતો. તેઓ માનતા હતા કે સિનેમા સમાજને ઉપયોગી નથી. એ વખતે દેશમાંથી માત્ર એક વ્યક્તિએ ગાંધીજીને પત્ર લખવાની હિંમત કરી હતી કે, ‘હું આપના વિચારો … Read More