કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રદ્ધાળુઓના રાજ્યમાં પ્રવેશને અંગે મુખ્યમંત્રી(CM vijay rupani)એ જાહેર કર્યો મહત્વનો નિર્ણય
કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાશે સંક્રમિત જણાયેલ લોકોને 14 દિવસ આઇઓલેશન માં રાખવામાં આવશે તમામ જિલ્લા … Read More