Nonveg ban issue: વેજ-નોનવેજની કોઇ વાત નથી, ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ હટાવાશે: મુખ્યમંત્રી

Nonveg ban issue: નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે પરંતુ આવો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે પણ જરૂરી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ, ૧૫ નવેમ્બર: … Read More