મોરેશિયસમાં વિદેશમંત્રી એસ. જયશંકરનું (External Affairs Minister S. Jaishankar) શિવભક્ત સ્વરૂપ જોવા મળ્યું
External Affairs Minister S. Jaishankar: ગંગા તળાવ પહોંચીને ભગવાન ભોળાનાથનો કર્યો જળાભિષેક વિદેશમંત્રી એસ. જયશંકરની (External Affairs Minister S. Jaishankar) સાથે મોરેશિયસના સાંસ્કૃતિક વિભાગના મંત્રી અને કૃષિ મંત્રી પણ રહ્યા … Read More