Navratri-2022 kalas sthapana muhurt: નવરાત્રી ગણતરીના દિવસમાં શરુ થશે; જાણો કળશ સ્થાપના મુહૂર્ત

Navratri-2022 kalas sthapana muhurt: શારદીય નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને દેવી ચરિત્રના પાઠનું શ્રવણ કરવું, મનુષ્યને તમામ પ્રકારના અવરોધોમાંથી મુક્તિ, ધન, પુત્ર વગેરેથી સંપન્ન કરીને વિજય પ્રાપ્ત થાય છે. … Read More