Niramay Gujarat Abhiyan: જામનગર જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શુભારંભ
Niramay Gujarat Abhiyan: બિન ચેપી(છૂપા)રોગની તપાસ થકી આગોતરા સારવારલક્ષી પગલા લઇ લોકોના આયુષ્યમાં વધારો થશે: મંત્રી રાઘવજીભાઇ પટેલ રાજ્ય સરકાર જનઆરોગ્ય સુખાકારી માટે સતત પ્રયત્નશીલ અહેવાલ: જગત રાવલ જામનગર,૧૨ નવેમ્બર: … Read More