પુલવામામાં શહીદ થયેલા મેજરના પત્નિ નિકીતા કૌલ (nitika kaul) પણ કરશે દેશની સેવા, ભારતીય સેનામાં વિધિવત જોડાયા- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 30 મેઃ પુલવામાં હુમલામાં શહીદ થયેલા પોતાના પતિ મેજર વિભૂતિ શંકર ધૌંદિયાલના પદચિન્હ પર ચાલતા નિકિતા કૌલ (nitika kaul) શનિવારે સેનામાં જોડાયા છે. સેનાની ઉત્તરી કમાનના કમાંડર લેફ્ટિનેંટ … Read More