Rohingya Muslim have No Right to live in india: ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી, સરકારે આપ્યો સુપ્રીમ કોર્ટને જવાબ

Rohingya Muslim have No Right to live in india: સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી. નવી દિલ્હી, 20 માર્ચઃ … Read More