4 વખત કસુવાવડ(Miscarriage)નો ભોગ બનેલી મહિલાને આખરે મળ્યું માતા બનવાનું સુખ, કોરોનાકાળમાં તબીબો બન્યા જીવનરક્ષક

અમદાવાદ, 14 મે: Miscarriage :કોરોનાકાળમાં તબીબો જીવનરક્ષક બનીને ઉભર્યાં છે. આવા કપરા સમયે તેઓ ભગવાનના રૂપમાં આવી જાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમા તબીબોને માતાના ગર્ભમાં … Read More