બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે: પરેશ ધાનાણી

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્‍થિતિના અભાવની સાથે આડેધડ ઉત્‍સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે, ભાજપ સરકાર આર્થિક આંકડા છુપાવી રહી છે. … Read More

પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગે ખેડૂતોની વેદના જાણી હતી.

૦૫ સપ્ટેમ્બર,,અમરેલી:વિપક્ષનેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર તથા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત સહિતના આગેવાનોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાકીયા તથા ભાડ ગામે અતિવૃષ્ટિના કારણે ખેતીમાં … Read More

સત્તાના મદમાં ભાન ભુલેલ સરકાર તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ:પરેશ ધાનાણી

• સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ.• ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા.• વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના ૨૫ … Read More

પરેશભાઇ ધાનાણીએ આજરોજ જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણી

૦૪ સપ્ટેમ્બર,જૂનાગઢ:ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ આજરોજ જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણી જાત માહિતી મેળવી હતી ત્યારે ખેડૂતોએ પોતાની આપવીતી વર્ણવી હતી.

પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે

વિરોધ પક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે તારીખ : 04/09/2020, શુક્રવારના કાર્યક્રમ સવારે 9:00 કલાકે વંથલી ટોલનાકે9:30 ટીનમસ (વંથલી તાલુકો)10:15 બામણશા (કેશોદ તાલુકો)10:45 … Read More