સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે … Read More