અમદાવાદ ડિવિઝનના પ્લાઝ્માનું દાન કરનાર 6 સાહસિક કર્મચારીઓ નું સન્માન કરાયું

અમદાવાદ, ૧૭ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનનો પ્લાઝ્મા દાન કરનાર સાહસિક રેલ્વે કર્મચારીઓને ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. ડીઆરએમ શ્રી ઝાએ જણાવ્યું હતું … Read More

પિતાને દાનમાં મળેલા પ્લાઝમાનું પુત્રએ પ્લાઝમા દાન આપી ઋણ ચુકવ્યું

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૪ ઓક્ટોબર: મને અને મારા માતા પિતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં મારા પિતાજીની પરિસ્થિતિ ગંભીર બનતા તેમને સારવાર અર્થે ઉપયોગી પ્લાઝમાનું સિવિલ તરફથી દાન મળ્યું … Read More

નવી સિવિલમાં પ્લાઝમા થેરાપીની સફળ સારવારે નિહારિકાબેનને આપી નવી જિંદગી

ત્રણ વર્ષના બાળકથી અળગા રહી કોરોનાને મ્હાત આપી સુરત,૦૭ સપ્ટેમ્બર: નવી સિવિલમાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ત્રણ દિવસ વેન્ટીલેટર પર રહ્યાં બાદ પ્લાઝમા થેરાપીના સફળ સારવારે સચિનની મહિલા નિહારિકાબેન પાધીને … Read More

આઈ.સી.એમ.આર. દ્વારા ભાવનગર મેડિકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી અપાઈ

ભાવનગર,૦૧ મે૨૦૨૦ મંજૂરી મળતા ભાવનગર બન્યું રાજયનું ત્રીજું પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર દેશભરમાં કોરોના વાયરસ નો કહેર યમદૂત બની હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોના વાયરસ ને ફેલાતો અટકાવા તેમજ … Read More