ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ(Rajeev Satav)નું નિધન થયું, પાર્ટીના નેતાઓમાં શોકની લાગણી!

ગાંધીનગર, 16 મેઃ કોંગ્રેસ નેતા રાજીવ સાતવને પુણેની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા, તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગત અઠવાડીયે કોરોના … Read More