Sansadiya Karyashala: ગુજરાત વિધાનસભા ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માટે “સંસદીય કાર્યશાળા” યોજાશે: શંકરભાઇ ચૌધરી

બે દિવસ યોજાનાર સંસદીય કાર્યશાળામાં ૧૦થી વધુ વિષયો પર નિષ્ણાંતો અપાશે માર્ગદર્શન Sansadiya Karyashala: બે દિવસીય સંસદીય કાર્યશાળાનું લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે થશે ઉદ્ઘાટન; મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના … Read More