રાજય સરકારના પેન્શનરો(pensioner) માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવાઈ, વાંચો શું કહ્યુંં નિતિન પટેલે?

અહેવાલઃ દિલીપ ગજજર ગાંધીનગર, 26 મેઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન(pensioner) ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની … Read More