Good news for Government employees: નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધશે! જાણો સરકારની યોજના

Good news for Government employees: પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિ વય વધારવાની સાથે, યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. નવી દિલ્હી, 20 મે: Good news … Read More

Good news about pensions: પેન્શનને લઈ સારા સમાચાર, 15 હજારની લિમિટ થશે ખતમ! જાણો કેવી રીતે થશે ફાયદો

Good news about pensions: રિટાયરમેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન EPFOના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, પીએફ એકાઉન્ટ હોલ્ડરોને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી … Read More

Atal Pension Yojana: ફક્ત 7 રૂપિયા બચાવીને મેળવો 60 હજાર પેંશન ! Taxમાં પણ મળશે છૂટ જાણો સરકારી યોજનાની ડિટેલ્સ

Atal Pension Yojana: આ યોજના હેઠળ તમને ઓછામાં ઓછા 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેંશન મળી શકે છે નવી દિલ્હી, 29 … Read More

Pensioner moghvari bhathu: રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે..!

Pensioner moghvari bhathu: રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે અહેવાલઃ દિલીપ ગજ્જર ગાંધીનગર, 30 જુલાઇઃ … Read More

7th pay commission: કેન્દ્રીય કર્મચારીના નિધન બાદ પરિવારને મળે છે કેટલું પેન્શન? વાંચો મહત્વની માહિતી

7th pay commission: સરકારે કર્મચારીના નિધન બાદ પરિવારને મળનારા પેન્શનને લઈને નિયમમાં ફેરફાર કર્યો હતો. તેનાથી કર્મચારીના મોત બાદ તેના પરિવાર કે આશ્રિતને થોડી રાહત મળશે નવી દિલ્હી, 17 જુલાઇઃ … Read More

રાજય સરકારના પેન્શનરો(pensioner) માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવાઈ, વાંચો શું કહ્યુંં નિતિન પટેલે?

અહેવાલઃ દિલીપ ગજજર ગાંધીનગર, 26 મેઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન(pensioner) ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની … Read More