રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીને(Narhari Amin) જન્મ દિવસે 5 ગામોમાં 10,000થી વધુ પરિવારોને વીમા સુરક્ષા કવચ પુરુ પાડ્યું, સાથે અનાજ કીટનું વિતરણ કર્યું..!

ગાંધીનગર, 05 જૂનઃ રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન(Narhari Amin)નો આજ રોજ જન્મ દિવસ છે. જે નિમિત્તે પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમના દ્વારા દત્તક લીધેલા પાંચ ગામો અસલાલી, સરોડા. પલોડિયા, … Read More