Shani jayanti: છોટીકાશી થી પ્રસિદ્ધ જામનગરમાં શનિ જ્યંતી ની સાદાઈ થી ઉજવણી કરાઈ

Shani jayanti: હાલ કોરોના કાળ દરમિયાન જામનગર માં શનીદેવ મંદિર ખાતે સાદાઈ થી ભગવાન શનીદેવ ની જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી  અહેવાલ: જગત રાવલ જામનગર, ૧૦ જૂન: Shani jayanti: … Read More

વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ(suryagrahan) અને વટસાવિત્રી વ્રત સાથે શનિ જયંતીનો સંયોગ- જાણો શું વ્રત કરી શકાશે?

જ્યોતિષ ડેસ્ક, 10 જૂનઃsuryagrahan: હિંદુપંચાગ મુજન 10 જૂનને જ્યેષ્ઠ મહીનાની અમાવસ્યા તિથિ છે. આ તિથિ પર શની જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ પડે છે. હિંદુ ધર્મમાં શનિ જયંતી અને … Read More

આજે શનિ જયંતિ(Shani jayanti): જાણો શનિદેવ ની પૌરાણિક કથા અને તેલ ચડાવવાનું રહસ્ય..!

ધર્મ ડેસ્ક, 10 જૂનઃShani jayanti: શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ … Read More