Shikhar Pratistha Mahotsav: ભગવાન શ્રીરામના 400 વર્ષ જુના મંદિર ખાતે ઉજવાયો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ

Shikhar Pratistha Mahotsav: સમગ્ર ગામમાં ‘જય સિયારામ’ના નાદ ચોમેરગુંજી ઉઠ્યા ગાંધીનગર,15 નવેમ્બરઃ Shikhar Pratistha Mahotsav: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે ભગવાન શ્રી રામના મંદિરે શિખર પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. … Read More