મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) ભરુચની મુલાકાતે, સીએમએ ધર્મપત્ની સાથે કરી માતા નર્મદાની પૂજા

ભરુચ, 01 એપ્રિલઃમધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “માં નર્મદા મૈયા’ નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના … Read More

Accident: હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતાથી ભરેલી લિફ્ટ 10 ફૂટ નીચે પડી ગઈ!

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે એ સમયે બાલ બાલ બચ્યા જયારે હોસ્પિટલની લિફ્ટ નીચે(Accident) પડી ગઈ, જેમાં કમલનાથ અને કોંગ્રેસના અન્ય નેતા સવાર હતા. રવિવારે કમલનાથ ઇન્દોરમાં હતા … Read More