મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) ભરુચની મુલાકાતે, સીએમએ ધર્મપત્ની સાથે કરી માતા નર્મદાની પૂજા

ભરુચ, 01 એપ્રિલઃમધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “માં નર્મદા મૈયા’ નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના … Read More