Shri Somarpuriji Maharaj Gaushala: ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો બનશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Shri Somarpuriji Maharaj Gaushala: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા સહિત સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો સોમારપુરીજી મહારાજ ગૌશાળાના (Shri Somarpuriji Maharaj Gaushala) રજતજયંતી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની … Read More