વશિષ્ઠ વિદ્યાલયના જુ.કે.જી થી ધો.૦૯ના વિદ્યાર્થીઓએ ‘કિસાન દિવસ’ની ઘરેબેઠા ભાવનાત્મક ઉજવણી કરી

વશિષ્ઠ વિદ્યાલયના જુ.કે.જી થી ધો.૦૯ના વિદ્યાર્થીઓએ ‘કિસાન દિવસ’ની ઘરેબેઠા ભાવનાત્મક ઉજવણી કરી શાળામાં અભ્યાસ કરતાં કિસાનપુત્ર/પુત્રી એવા ૪૦૦ વિદ્યાર્થીઓએ ખેડૂત માતા-પિતા અને ખેતીના સાધનોનું પૂજન કર્યું અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત … Read More