માંડવી તાલુકાના પરવટ ગામે ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું

“રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૯ સપ્ટેમ્બર:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા વિવિધ જિલ્લાઓમાં તા.૦૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી કરવામાં આવી … Read More

સુરતમાં ‘કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૨૦૦૯ કોરોનાગ્રસ્તોએ કોરોનાને મ્હાત આપી

આંશિક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને માટે આઈસોલેશન સેન્ટરો બન્યા આશીર્વાદરૂપ અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, ૦૮ સપ્ટેમ્બર: નર્મદનગરી સુરત શહેરમાં સેવાભાવી દાતાઓ અને વિવિધ સમાજોના સહયોગથી ભારતમાં પહેલીવાર સુરતમાં કોમ્યુનિટી બેઈઝડ … Read More

હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં આઠ ગામોમાં ૩૨૦૦ રોપાનું વાવેતર કરાયું

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત,૦૬ સપ્ટેમ્બરહાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા પણ પ્રકૃતિને બચાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યાં છે. ગુજરાત રાજ્યના સામાજિક વનીકરણ … Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા શિબિર યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ચુડેલ ગામે મહિલા શિબિર યોજાઈ ૩૫ ખેડૂત બહેનોએ ભાગ લઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું સુરતઃશનિવાર:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લાના ખેડૂતોને … Read More

ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢી સામે કોરોના હાર્યો

કોરોનાગ્રસ્ત માતાની મમતાથી છ માસના રિગ્વેદને કોરોના સ્પર્શી પણ ન શક્યો અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત:શનિવાર: કતારગામમાં રહેતા ડોબરીયા પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા, પરંતુ આ પરિવારના ફુલસમા … Read More

સુરત ખાતે શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષક કાચા હીરા સમાન વિદ્યાર્થીને જ્ઞાનની ધારથી પાસાદાર બનાવી ચમકાવે છે: મંત્રી કિશોરભાઈ કાનાણી સુરત,શનિવાર: આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને પુણા ગામ સ્થિત એલ.પી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે સુરત જિલ્લા અને … Read More

સંગીત થી કોરોના દર્દીઓના હ્રદયમાં ઉર્જાનો સંચાર કરતા યુવા કલાકાર જેનિશ સુરતી

સુમધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓના હ્રદયમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા યુવા કલાકાર જેનિશ સુરતી અટલ સંવેદના કોવિડ સેન્ટરના કોરોના વોર્ડમાં સંગીત થેરાપીનો નવતર પ્રયોગ સુરત:શુક્રવાર: કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું … Read More

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઇ સુરત જિલ્લાનું ગૌરવ વધારશે શિક્ષક રાજેશભાઈ

માતૃભાષા સંવર્ધનના કાર્યોમાં સુરતના નગર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ ધામેલીયાનું પ્રેરણાદાયી યોગદાન સુરત:શુક્રવાર: સખત પુરુષાર્થ કરી જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજને દિશા ચીંધે તેવા શિક્ષકો મળે તો સમાજ માટે તે … Read More

વરાછા બેન્કે કોરોનાથી પોતાના કર્મચારીનું નિધન થતાં મૃતકના પરિવારને રૂ.૨૫ લાખની વિમા સહાય અર્પણ કરી

વરાછા બેન્કનો સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ કેટેગરી પ્રમાણે રૂા.રપ લાખથી રૂા.૦૧ કરોડ સુધીની વિમા પોલિસી બેન્ક દ્વારા લેવામાં આવી છે.   કર્મચારીઓના આકસ્મિક મૃત્યુમાં પરિવારજનોના સુરક્ષિત ભવિષ્ય માટે વિમા કવચ પૂરૂ … Read More

પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન સુરત જિલ્લાનું ગૌરવ

શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલનેરાજય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવશે સુરત:ગુરૂવારઃ૫મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ … Read More