Vadnagar station: પ્રધાનમંત્રી 16 જુલાઈ, 2021ના રોજ મહેસાણા – વરેઠા ગેજનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતીકરણનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

Vadnagar station: સુરેન્દ્રનગર – પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરણ પ્રોજેક્ટનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે અમદાવાદ , ૧૪ જુલાઈ: Vadnagar station: ગાંધીનગર ખાતે 16 જુલાઇ, 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે એમાં મહેસાણા – વરેઠા … Read More