વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓની મદદે આવી ગુજરાત સરકાર(Gujarat government), લીધો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર(Gujarat government) દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે – બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય સરકાર(Gujarat government)નો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની … Read More

Corona infected: गुजरात के उपमुख्यमंत्री कोरोना संक्रमित

Corona infected: गुजरात के उपमुख्यमंत्री कोरोना संक्रमित, एक दिन पहले केन्द्रीय गृहमंत्री के साथ कोविड सेन्टर का किया था उद्घाटन अहमदाबाद, 24 अप्रैल: Corona infected: गुजरात के उपमुख्यमंत्री नितिन पटेल … Read More

CM રુપાણી અને નિતિન પટેલ દાહોદ(Dahod)ની મુલાકાતે કહ્યું- એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે

Dahod:ઝાયડ્સ હોસ્પિટલમાં કાલથી લોકોની સેવામાં સિટી સ્કેનની સુવિધા શરૂ કરવાની મુખ્યમંત્રી જાહેરાત દાહોદ, 20એપ્રિલઃ દાહોદ: કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાત માહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી … Read More

About gujarat lockdown: નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- સંપૂર્ણ લોકડાઉનથી કોરોનાની ચેઇન તૂટે એની ગેરંટી નથી..! જાણો વધુમાં શું કહ્યું નિતિન પટેલે

About gujarat lockdown: હોસ્પિટલોમાં બેડ ખાલી નથી, ઓક્સિજનની અછત છે, સ્મશાનમાં વેટિંગ છે, તેમ છંતા ગુજરાત સરકાર કહે છે કે, સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી ગાંધીનગર, 19 એપ્રિલઃ દેશમાં કોરોનાના કેસમાં … Read More

નાયબ મુખ્યમંત્રી(nitin patel)એ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું- વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો, જાણો વધુમાં શું કહ્યું..!

ગુજરાતમાં તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે આપીએ છીએ. ખર્ચની ચિંતા કરતા નથી. પ્રધાનમંત્રી વાત્સલ્ય યોજના એ ભારત સરકારની યોજના છે, તેથી તેમા કોરોનાની સારવારને લગતો જે પણ નિર્ણય કરવાનો હોય … Read More

CM Rupani: મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી.

CM Rupani: કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. અહેવાલ: જગત … Read More

Jamnagar: સીએમ અને ડેપ્યુટી સીએમ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ

Jamnagar: છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ખાતેના જામનગર શહેરની પણ સ્થિતિ કપરી જોવા મળી રહી છે અહેવાલ: જગત રાવલજામનગર, ૧૭ એપ્રિલ: Jamnagar: જામનગર ની … Read More

વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર,22 માર્ચ:  રાજ્યમાં કોરોના કેસ દિવસને દિવસે વધતા જાય છે. જેના કારણે તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે. આજે વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)નો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે … Read More

રાજયમાં હોળી (Holi) પ્રગટાવવાની છૂટ

રાજયમાં મર્યાદિત સંખ્યામાં હોળી (Holi) પ્રગટાવવાની છૂટ રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી નાગરિકોને દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અપીલ પ્રાથમિક તબક્કાના લક્ષણો ધરાવતા કોરોના કેસ આવતા હોવાથી ઘબરાવવાની જરૂર … Read More

કોરોનાના કેસને લઇ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા, સાથે જ હોળી દહન(Holi dahan)ની ગાઇડલાઇન સહિત આપી મંજૂરી પણ ધૂળેટીની મનાઇ

અમદાવાદ,21 માર્ચ : કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છો તો બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે. લોકોમાં અસમંજસ છે કે કોરોનાના કહેર વચ્ચે હોળી-ધૂળેટી ઉજવવી કે … Read More