Zydus over bridge: થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ

Zydus over bridge: નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો ગોતા ફ્લાયઓવરથી થલતેજ અંડરપાસ સુધી ૪.૧૮ કિમી એલીવેટેડ બ્રીજ રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણાધિન ” … Read More

Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાના કરો દર્શન, જુઓ એક પછી એક પૂજાવિધિની તમામ તસ્વીરો

યોગેશ ધોળકિયા દ્વારા ક્લીક કરવામાં આવેલી જુઓ ભગવાન જગન્નાથની તસ્વીરો અમદાવાદ, 24 જૂનઃJalyatra Photos: ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી … Read More

Jagannath jalyatra: સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ

Jagannath jalyatra: આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી “જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સેવાનું ત્રિ-સંગમ” જગન્નાથ મંદિરમાં ભક્તોની ભક્તિ સાથે … Read More

Nitinbhai patel: ભરૂચ અને ખેડા જિલ્લાના ત્રણ વિકાસ કામોનું ખાતમૂર્હુત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્ય મંત્રી

Nitinbhai patel: ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું અને રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઉમરેઠ સરકીટ હાઉસનું લોકાર્પણ જન સુખાકારીના વિકાસકામો દ્વારા પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદન કરવા … Read More

મા-કાર્ડ(ma-card) અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું નીતિન પટેલે?

મા-કાર્ડ(ma-card)ની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, 31મી જુલાઇ સુધી લંબાવવામાં આવી ગાંધીનગર, 09 જૂનઃma-card: તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની … Read More

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજજઃ નીતિન પટેલ(Nitin patel), જાણો આ છે ખાસ આયોજન

ભારત સરકાર અને રાજય સરકારના સહયોગથી રાજયમાં નવા 75 ઓકસિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ નાયબ મુખ્યમંત્રી(Nitin patel)ની ગ્રાન્ટમાંથી સી.એચ.સી લાંઘણજ અને ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા … Read More

108 Ambulance service: આકસ્મિક સંજોગોમાં નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવીએ જ અમારી પ્રાથમિકતા : નીતિનભાઇ પટેલ

108 Ambulance service: રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી રાજ્યના વિવિધ તાલુકા મથકો ઉપર ૨૪ … Read More

મહત્વનો નિર્ણયઃ GPSC પાસ 162 તબીબો (162 physicians permanent)ને કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક અપાશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય 162 physicians permanent: જી.પી.એસ.સી પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક અપાશે: નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલ અહેવાલ: દિલીપ ગજજર ગાંધીનગર, ૩૧ મે: 162 physicians permanent: નાયબ મુખ્યમંત્રી … Read More

સરકારે GST માં રાહત આપવા કન્વીનર સહીત 08 સભ્યોના ”Group of ministers” ની સમિતિ બનાવી, નીતિન પટેલ સહિત આ મંત્રીઓ સામેલ

નવી દિલ્હી, 30 મેઃ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને કોવિડ-19 ની સારવાર માટે જરૂરી તબીબી ચીજવસ્તુઓની ખરીદી ઉપર ”ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” … Read More

રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

Gujarat Farmers ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી જરૂરીયાત મુજબ નર્મદાનુ પાણી અપાશે : નીતિનભાઇ પટેલ અહેવાલઃ … Read More