Notice regarding water: પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

Notice regarding water: જિલ્લાના ઉક્ત તાલુકાની નહેરના નિયત કરેલા વિસ્તારના ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્સીબલ પંપનું પાણી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા એ જિલ્લા મેજીસ્ટ્રેટ, સુરેન્દ્રનગરની પરવાનગી વગર વેચાણ કરી શકશે … Read More