અમદાવાદ ડિવિજન પર ગણતંત્ર દિવસનો સમારોહ સંપન્ન

 પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિજન પર 72મો ગણતંત્ર દિવસ સમારોહ મનાવવામાં આવ્યો. અમદાવાદ ડિવિજનના ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાએ સાબરમતીના એડોએસએ ક્રિકેટ ગ્રાઉંડ પર આયોજિત કાર્યક્ર્મમાં ધ્વજવંદન કર્યું અને રેલ્વે સુરક્ષા … Read More

હવે આ તમામ ટ્રેનો મણીનગર સ્ટેશન પર રોકાશે,જાણો સંપૂર્ણ સમાચાર ..

અમદાવાદ થઈને ચાલવાવાળી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – … Read More

अब मणिनगर स्टेशन पर रुकेंगी ये सब ट्रेनें, जानिए पूरी ख़बर..

अहमदाबाद से चलने वाली साबरमती एंव मुंबई सेंट्रल-अहमदाबाद कर्णावती स्पेशल ट्रेने मणिनगर स्टेशन पर रुकेगी| अहमदाबाद, 27 जनवरी: पश्चिमी रेलवे द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद-दरभंगा,अहमदाबाद-वाराणसी … Read More

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની શરૂઆત

મુસાફરો સીધા એપ તથા વેબસાઇટના માધ્યમથી લગેજ બૂક કરી શકશે લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થશે અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની … Read More

अहमदाबाद स्टेशन पर भारतीय रेलवे की पहली “डोर टू डोर” लगेज़/पार्सल सेवा की शुरुआत

यात्री सीधे ऐप और वेबसाईट के माध्यम से लगेज़ बुक कर सकेंगे लगेज़ की ऑनलाइन ट्रैकिंग होगी| अहमदाबाद, 27 जनवरी: पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर भारतीय रेलवे की पहली “एंड … Read More

27 થી 29 જાન્યુઆરી સુધી ચાંદલોદિયા-ખોડીયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ ગેટ 3 બંધ રહેશે

અમદાવાદ, ૨૪ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના ખોડિયાર-ગાંધીનગર રેલ્વે ખંડના ચાંદલોડિયા સ્ટેશનની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3, 27 જાન્યુઆરી, 2021 સવારે 08.00 વાગ્યેથી થી 29 જાન્યુઆરી, 2021 રાત્રે 20.00 વાગ્યે સુધી … Read More

27 से 29 जनवरी तक चांदलोडिया-खोडियार के मध्य स्थित रेलवे क्रोसिंग गेट न. 3 बंद रहेगा

अहमदाबाद, 24 जनवरी: अहमदाबाद मण्डल के खोडियार-गांधीनगर रेल खंड के चांदलोडिया स्टेशनों के बीच स्थित रेलवे क्रोसिंग क्रमांक 3, दिनांक 27 जनवरी प्रातः 8:00 बजे से 29 जनवरी 2021 रात्रि … Read More

અમદાવાદ – પુણે, ભુજ – પુણે અને ભગતની કોઠી – પુણે વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી: રેલ્વે પ્રશાસને મુસાફરોની વધેલી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પુણે, ભુજ – પુણે અને ભગતની કોઠી – પુણે વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે … Read More

अहमदाबाद – पुणे, भुज – पुणे एवं भगत की कोठी – पुणे के बीच अतिरिक्त सुपरफास्ट स्पेशल ट्रेन

अहमदाबाद, 22 जनवरी: रेल प्रशासन द्वारा यात्रियों की बढ़ी संख्या व उनकी सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद से पुणे, भुज – पुणे तथा भगत की कोठी – पुणे … Read More

અમદાવાદથી પસાર થતી સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તરણ

અમદાવાદ,૨૦જાન્યુઆરી:રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ – યસવંતપુર, ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર, ગાંધીધામ – વિશાખાપટ્ટનમ, જોધપુર – કેએસઆર બેંગ્લોર, યસવંતપુર – જયપુર અને અજમેર તથા મૈસુર વચ્ચે દોડતી ટ્રેનોને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તૃત ટ્રેનોની વિગતો નીચે આપેલ છે:- ટ્રેન નંબર 06501 અમદાવાદ – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06502 યસવંતપુર- અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) ને 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ વિશેષ સાપ્તાહિક (દર શનિવારે) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નં. 08502 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 07 ફેબ્રુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 08501 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સ્પેશિયલ (ગુરુવાર દીઠ) 04 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર સ્પેશિયલ દ્વિસાપ્તાહિક (બુધવાર અને સોમવાર દીઠ) 27 જાન્યુઆરીથી 31 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર અને ગુરુવાર દીઠ) 30 જાન્યુઆરીથી 3 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06210 મૈસૂર-અજમેર સ્પેશિયલ દ્વિ-સાપ્તાહિક (મંગળવાર અને ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરી થી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર વિશેષ દ્વિ-સાપ્તાહિક (શુક્રવાર અને રવિવાર દીઠ) 31 જાન્યુઆરીથી 2 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06521 યસવંતપુર – જયપુર ફેસ્ટીવલ સ્પેશિયલ સાપ્તાહિક (ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરીથી 25 માર્ચ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે તેવી જ રીતે ટ્રેન નંબર 06522 જયપુરથી વધારી દેવામાં આવી છે – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર દીઠ) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગલુરુ – અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (શુક્રવાર દીઠ) 29 જાન્યુઆરીથી 26 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (સોમવારે દીઠ) 01 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગલુરુ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06533 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (બુધવારે દીઠ) 3 ફેબ્રુઆરીથી  31  માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. આ પણ … Read More