29 અને 30 જાન્યુઆરીએ ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થીત ક્રોસિંગ નં. 19 બંધ રહેશે

 અમદાવાદ, ૨૮ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના ખોડીયાર-ગાંધીનગર રેલ્વે વિભાગની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 19 KM (527 / 3-4) તારીખ 29 જાન્યુઆરી થી સવારે 8:00 થી 30 જાન્યુઆરી 2021 રાત્રે 20.00 વાગ્યે (કુલ બે દિવસ) ઓવર હોલીંગના કાર્ય માટે વાહન વ્યવહાર બંધ રહેશે.

માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નંબર 20 KM (527 / 10-11) દ્વારા આવાગમન કરી શકે છે.

Whatsapp Join Banner Guj