Relationship: ક્યારેક એવા સંબંધ મળે છે જેની સાથે કોઈ પણ પ્રકારનું સગપણ ન હોવા છતાં; એક લાગણીનો સંબંધ…

 “સગપણ”(Relationship) Relationship: જીવનમાં સગપણ પણ અનેરા હોય છે. કુદરત તમને અમુક સંબંધ આપે છે. જે સંબંધ લોહીના સંબંધ હોય છે. જેને આપણે સ્વીકારવું જ પડે છે. જીવનમાં ક્યારેક- ક્યારેક એવા … Read More

Amdavad ni pol: અમદાવાદનું હાર્દ એટલે તેની પોળ; અમદાવાદના અસ્તિત્વની ઓળખ એટલે પોળો

ઊર્મિઓને ઉંબરે ભાગ/2( Amdavad ni pol) Amdavad ni pol: રચનાને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી એટલે જાગી ગઈ.એને કોઈને જગાડ્યા નહિ,એ નાહી, ધોઈને  તૈયાર  થઇ ગઈ.અને પોળના રસ્તામાં જઈને ડોકિયું … Read More

Akrosh: આક્રોશ સ્વાસ્થ્ય અને સંબંધ માટે કેટલો યોગ્ય?

આ પણ વાંચોઃ Drugs- E cigarettes Found From school: અમદાવાદની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધો.11ના સ્ટુડન્ટ પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી આ પણ વાંચોઃ Mahesana passenger special canceled: … Read More

Intjaar part-31: શેઠજીએ કહ્યું; મિતેશ એક કામ કર તું જ વસિયતનામું વાંચીલે તો સારું.

ઇન્તજાર ભાગ/31 (Intjaar part-31) ખરેખર કુણાલ નસીબદાર છે કે એને બીજા પણ મા-બાપ મળી રહ્યા છે. આગળના ભાગમાં જોયું કે શેઠજીના ઘરે જઈને રીના ,કુણાલ જૂલી અને મિતેશ બધા જ … Read More

Attack on writer salman: અમેરિકામાં જાણીતા લેખક સલમાન રશ્દી ઉપર જીવલેણ હુમલો, વાંચો વિગત

Attack on writer salman: ભારતીય મૂળના અંગ્રેજ લેખક રશ્દી 1980ના દાયકામાં તેમના પુસ્તકને લઈને વિવાદોમાં આવ્યા હતા નવી દિલ્હી, 12 ઓગષ્ટઃ Attack on writer salman: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક કાર્યક્રમ … Read More

National flag day: તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન- આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો જન્મદિવસ

National flag day: ત્રિરંગો એ આપણા દેશની શાન છે અને ગર્વ સાથે આપણે તેને લહેરાવીએ છીએ. તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે….વગેરે વાતો આપણા ગીતો અને સંવાદોમાં વારંવાર … Read More

Umashankar joshi: ઉમાશંકર જોશીનું આછું પાતળું જીવન ઝરમર ઉજાગર કરવાનો પ્રયાસ- વાંચો ઉમાશંકર જોશી વિશે

(વિશેષ નોંધ: આ લેખમાં ઉમાશંકર જોશી(Umashankar joshi)નું આછું પાતળું જીવન ઝરમર ઉજાગર કરવાનો પ્રયાસ છે આમ તો એમનાં વિશે લખવાનું શરૂ કરો તો ખુટ્યું ખૂટે નહિ પણ આવતી કાલે એમની … Read More

Guru Purnima 2022: આજે ગુરુ પૂર્ણિમા, પૂનમનો ચાંદ ખાસ જોજો- આકાશમાં વાદળો છવાયેલા હોય છે અને ચંદ્ર દેખાતો નથી- વાંચો આ રસપ્રદ કહાની

Guru Purnima 2022: ગુરુપૂર્ણિમા જેને વ્યાસે પૂર્ણિમા કહેવાય છે, એમના પિતા મહામુની પરાશર હતાં અને માતા સત્યવતી. વેદ વ્યાસજીએ ૧૮ પુરાણો અને અનેક ગ્રંથોની રચના કરી Guru Purnima 2022: આમ … Read More

Punyatithi of writer Ramesh Parekh: સાહિત્યકાર રમેશ પારેખની પુણ્યતિથિ પર વાંચો માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે ફરી એક વાર પ્રેમ થઇ જાય તેવો લેખ

Punyatithi of writer Ramesh Parekh: (વિશેષ નોંધ : મારી જેમ આ મૂર્ધન્ય સાહિત્યકાર ર.પા.ની રચનાઓનાં ગળાડૂબ પ્રેમમાં હો તો આ લાંબો લેખ આજે એમની પુણ્યતિથિ પર એક વાર સમય કાઢી … Read More

Remembrance of Dada Bapu: આજે પ્રથમ પુણ્યતિથિ પર ફરીફરીને માત્ર ચારણ સમાજ જ નહિ પણ સમગ્ર ગુજરાતનાં ગૌરવ સમાન દાદ બાપુને સ્મરણવંદના

Remembrance of Dada Bapu: આજે એક એવા મુઠી ઉંચેરા વ્યક્તિત્વ વિશે વાત કરવી છે જેમણે માત્ર ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો, પરંતુ એમના કામ ઉપર રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓએ … Read More